1 પછી અયૂબે આ મુજબ જવાબ આપ્યો:
2 “અરે! મારા દુ:ખો અને વેદનાઓને ત્રાજવે
3 તો તે સમુદ્રોની રેતી કરતાઁ પણ વજનમાં વધારે હોત.
4 સર્વસમર્થ દેવે મને તેના બાણથી ભરી દીધો છે.
5 જંગલી ગધેડા જ્યારે ઘાસ મળે છે ત્યારે ભૂંકતા નથી.
6 મીઠા વગરનો બેસ્વાદ ખોરાક કોણ ખાય?
7 હું તેને અડકવા નથી માગતો;
8 “અરે! દેવ મારી પ્રાર્થના સ્વીકારે
9 મને થાય છે દેવ મને કચરી નાખે,
10 અને જો એ મને મારી નાખે, તો મને એક વાતનો દિલાસો થશે,
11 “હવે મારામાં એવું તે કર્યું બળ છે કે હું સહન કયેર્ જાઉં?
12 શું હું કાઇં પથ્થર જેવો મજબૂત છું?
13 અત્યારે મને મારી જાતને મદદ કરવાની શકિત નથી કારણકે
14 “મુસીબતમાં પડેલા માણસને એના મિત્રોનો સાથ હોવો જોઇએ,
15 પણ તમે, મારા ભાઇઓ, મને વિશ્વાસુ ન હતા.
16 ઝરણાઓ ઘેરા હોય છે જ્યારે તેઓ બરફ અને હિમથી ભરેલા હોય છે.
17 પરંતુ ગરમીમાં તે શોષાઇ જાય છે,
18 વેપારીઓ વળાંક ને અનુસરીને જતા જતા રણમાં આવી જાય છે
19 તેમના વેપારીઓ પાણીની શોધ કરે છે.
20 તેઓને ખાત્રી હતી કે તેઓને પાણી મળશે,
21 તેવીજ રીતે તમે મારા કઠિન સમયમાં ગભરાઇ જઇને મારાથી મોઢું ફેરવી
22 મેં તને પૂછયું હતું! કે, મેં તમારી સલાહ માટે પૂછયું હતું?
23 શું મે તમને કહ્યું, ‘મને મારા શત્રુના પંજામાંથી બચાવો?
24 “મને કહો મેં શું પાપ કર્યુ છે?
25 સત્ય વચન ઘણાં અસરકારક હોય છે.
26 શું તમે માનો છો કે તમે મને ફકત શબ્દોથી સુધારી શકો?
27 અનાથોના ભાગની વસ્તુઓ જીતવા માટે
28 મારી સામે જુઓ!
29 આટલેથી અટકી જાવ, મને અન્યાય ન કરો,
30 તમે એમ માનો છો કે હું જૂઠું બોલું છું?