1 પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે,
2 “મૂર્ખતાથી ઇશ્વરી ઘટનાને પડકારનાર
3 તારી કમર બાંધ; કારણકે હું તને પૂછીશ,
4 “જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો?
5 પૃથ્વીને ઘડવા માટે એનાં તોલમાપ કોણે નક્કી કર્યા હતાં?
6 એના મજબૂત પાયાં શાના ઉપર નાંખવામાં આવ્યા છે?
7 પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું
8 “સમુદ્રને પૃથ્વીના ઊંડાણમાંથી ધસી આવતા
9 વાદળાં અને ગાઢ અંધકારરૂપી
10 મે તેની બાજુઓની હદ બનાવી
11 મે સમુદ્રને કહ્યું, ‘તું અહીં સુધી ગતિ કરજે, અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ.
12 “શું આ પ્રભાત થાય છે, તે તમારા આદેશથી થાય છે?
13 અયૂબ, તે ક્યારે પણ પ્રભાતના પ્રકાશને પૃથ્વીને ઝૂંટવી લઇને
14 પ્રભાતનો પ્રકાશ ટેકરીઓ અને ખીણોને ષ્ટિ ગોચર કરે છે.
15 દુષ્ટ લોકોને દિવસનો પ્રકાશ ગમતો નથી.
16 “અયૂબ, તું કદી સમુદ્રના ઉદ્ગમસ્થાનના ઊંડાણમાં ગયો છે ખરો?
17 શું તે કદી મૃત્યુના દ્વાર જોયા છે?
18 તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે.
19 “પ્રકાશનું ઉદગમસ્થાન ક્યાં છે?
20 તમે પ્રકાશ અને અંધકારને તે જે સ્થાનેથી આવ્યા હતા,
21 આ બધું તો તું જાણે છે, કારણકે ત્યારે તારો જન્મ થઇ ચૂક્યો હતો ને!
22 બરફના તથા કરાઁ ભંડારોમાં બેઠો છે?
23 મેં બરફ અને કરાઁની જગાઓને આફતના સમય
24 તમે કદી જ્યાં સૂર્ય ઊગે છે, જ્યાં તે પૂર્વ તરફના પવનને
25 વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે?
26 જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો એવી સૂકી
27 જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય અને લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે,
28 શું વરસાદનો કોઇ જનક છે?
29 કોના ગર્ભમાંથી હિમ ને
30 પાણી તો પથ્થરના ચોસલા જેવું થઇ જાય છે,
31 “આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે?
32 શું તું રાશિઓને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે?
33 શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે?
34 “શું તમે તમારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકો છો?
35 શું તમે વીજળીને આજ્ઞા કરી શકો છો?
36 “અયૂબ, વાદળાંમાં જ્ઞાન કોણે મૂક્યું છે?
37 બધાં વાદળોની ગણતરી કરી શકે અથવા પાણી ભરેલી
38 જેથી ધરતી પર સર્વત્ર ધૂળ
39 “શું તમે સિંહણને માટે શિકાર પકડી શકો?
40 એટલે જ્યારે તેઓ તેમની બોડમાં લપાઇને બેઠા હોય ત્યારે
41 જ્યારે કાગડીનાં બચ્ચાં તેઓના માળામાં ભૂખે ટળવળતાં હોય