1 મારું માથું જળાશય હોય તો કેવું સારું!
2 અરે, હું તેઓથી દૂર ચાલ્યો જાઉં
3 યહોવા કહે છે, “તેઓ ધનુષ્યની માફક
4 “પ્રત્યેક જણ પોતાના મિત્રથી સાવધ રહેજો,
5 અને એકેએક મિત્ર પોતાના મિત્રની
6 તેઓ ખોટે માગેર્ ચડી ગયા છે,
7 તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે,
8 તેમની જીભ જીવલેણ બાણ જેવી છે,
9 યહોવા પૂછે છે, “આ બધા માટે
10 હું તેઓના પર્વતો અને ઘાસચારાના બીડો માટે વિલાપ
11 યહોવાએ કહ્યું, “યરૂશાલેમને હું ખંડેરોનો ઢગલો બનાવી દઇશ,
12 મેં પૂછયું, “યહોવા, કોણ એવો શાણો છે જે આ સર્વ સમજી શકે? તે સમજાવનાર યહોવાનો સંદેશાવાહક ક્યાં છે? વળી આ દેશ શા માટે અરણ્ય જેવો થઇ ગયો છે કે તેમાં થઇને મુસાફરી કરવાની કોઇ હિંમત કરતું નથી?”
13 યહોવાએ કહ્યું,
14 તેના બદલે તેઓએ પોતાને ગમ્યું તે કર્યું છે.
15 આથી હું, ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા કહું છું કે,
16 હું તેમને સમગ્ર વિશ્વમાં વિખેરી નાખીશ,
17 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
18 જલદી કરો, તેમને કહો કે
19 “સિયોનમાં વિલાપના સ્વર સંભળાય છે:
20 પરંતુ હે વિલાપ કરનારી સ્ત્રીઓ,
21 ‘મૃત્યુ આપણી બારીઓમાં થઇને આપણી હવેલીઓમાં અંદર ઊતર્યું છે.
22 યહોવા કહે છે: “તેઓને આ પ્રમાણે કહો,
23 યહોવા કહે છે,
24 પરંતુ તેઓ ફકત
25 યહોવા કહે છે કે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ બે સુન્નતીઓને શિક્ષા કરીશ;
26 જ્યારે મિસર, યહૂદિયા, અદોમ, આમ્મોન, અને મોઆબના વતનીઓને તેમજ જેઓ રણમાં ભટકતા ફરે છે અને તે બધાં જેઓ પોતાના વાળના ખૂણાઓ કાપે છે તેમને હું સજા કરનાર છું. કારણ, આ બધી પ્રજાઓની સુન્નત થઇ નથી અને ઇસ્રાએલીઓના હૃદય સુન્નત થયા નથી.”